ઉતરાયણના દિવસે ઉંધિયું ખાવાની પરંપરા છે.ઉંધીયુ 150 થી 200 રૂપીયા કિલો વેચાતું હતુ.અંબાજીમાં ઉંધીયાના 12થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જ્યાં 5 થી 7 હજાર કીલો ઉંધીયાની સાથે જલેબી અને ફાફડા વેચાયા હતા.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:34 એ એમ (AM) | ઉતરાયણ
ઉતરાયણના દિવસે ઉંધિયું ખાવાની પરંપરા છે.
