ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 7:33 પી એમ(PM)

printer

આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદરના કીર્તિમંદિર ખાતે ઉપસ્થિત રહેશે

આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદરના કીર્તિમંદિર ખાતે સવારે 8 થી 9 દરમિયાન ખાતે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 9:10 થી. 9:20 સુદામા ચોક ખાતે શ્રમદાન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે. તેમજ 9:25 થી 11 વાગ્યા સુધી બિરલા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે.

ડૉ. માંડવિયા 11 થી 11:30 દરમિયાન ખાદી ભંડાર ખાતે ખરીદી કરશે, 11:30 થી 12 કમલાબાગ ખાતે વ્યાયામશાળા નું લોકાર્પણ કરશે. 12 થી :12:30 દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશન ની મુલાકાત લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ