આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો. આ સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે ટી.બી. નિર્મૂલન ઝુંબેશથી 90 ટકા સફળતા મળી છે. શ્રી પટેલે ઉમેર્યું કે ટી.બી. નિર્મૂલન માટે સરકાર તરફથી પ્રોટીન યુક્ત આહારની કીટ અપાય છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM) | આરોગ્યમંત્રી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો
