આગામી 23મી જુલાઇએ રજૂ થનારું બજેટ દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે તેથી તે દેશને આર્થિક પ્રગતિએ લઈ જવા માટેનું બજેટ બની રહેશે. અમદાવાદ ખાતે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું.. શ્રી આઠવલેએ બજેટ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે 3 કરોડ લોકોને આવાસ આપવા માટે બજેટ પાસ કર્યું છે. શ્રી આઠવલેએ ગુજરાતમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી.
Site Admin | જુલાઇ 19, 2024 7:56 પી એમ(PM) | બજેટ
આગામી 23મી જુલાઇએ રજૂ થનારું બજેટ દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું
