આગામી 17 થી 21 માર્ચ દરમ્યાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત, પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર 2024-25નું આયોજન કરાયું છે, જેમાં આશરે 400 જેટલા યુવક-યુવતીઓ ભાગ લેશે. આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર લોકોને આપત્તિ વ્યવસ્થાપનને લગતી કામગીરી અને અન્ય સાહસિક પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે
Site Admin | માર્ચ 16, 2025 7:19 પી એમ(PM) | રાજકોટ
આગામી 17 થી 21 માર્ચ દરમ્યાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત, પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર 2024-25નું આયોજન કરાયું છે,
