આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને પૂરથી પ્રભાવિત લોકોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, વીમા કંપનીઓને વિશેષ શિબિરોનું આયોજન કરીને દાવાઓની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 9:35 એ એમ (AM) | નાણાં મંત્રાલય
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને પૂરથી પ્રભાવિત લોકોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
