અમદાવાદમાં વસતા બંગાળી લોકો દ્વારા ગઈકાલે અનેક સ્થળોએ દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદનમા આંબલી વિસ્તારના દુર્ગા પૂજામાં સહભાગી થઈ દુર્ગા માની આરતી કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2024 9:34 એ એમ (AM) | દુર્ગા પૂજા