અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ ચામડીનું દાન થાય એ આજનાં સમયની જરૂરિયાત છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 9:14 એ એમ (AM)
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું
