ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 9:18 એ એમ (AM)

printer

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર ના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત એક લાખ લીટરની ક્ષમતાના પાણીના ટાંકાનું લોકાર્પણ કર્યું હતું

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર ના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત એક લાખ લીટરની ક્ષમતાના પાણીના ટાંકાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, સિંહોદ ગામના લોકોને નર્મદાનું પીવાનું પાણી મળી રહેશે જેનાથી ઘણા પરિવારોને લાભ મળશે.તેમણે ગ્રામજનોને પાણીની જાળવણી કરવા સૂચન કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ