ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી ચૂકી છે. કટકમાં રમાયેલી છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 10:18 એ એમ (AM)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
