કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. શ્રી પટેલે જણાવ્યું કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારસુધી 5100 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે અને બાકી રહેલા ખેડૂતોની મગફળીનીખરીદીની કામગીરી ચાલુ છે.શ્રીપટેલે જણાવ્યું કે, એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર ૨૦૦ મણ મગફળી ખરીદે છે અને બજારભાવ કરતા પ્રતિ મણ ૩૦૦થી ૩૫૦ રૂપિયા વધુ આપતા હોવાથી ખેડૂતો ખુશ છે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 6:41 પી એમ(PM) | કૃષિમંત્રી
કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો
