A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 23 2023 8:34PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
એક રાષ્ટ્ર એક ચૂંટણી સમિતિની સૌ પહેલી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઇ ગઇ.
          
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે મન કી બાત
          
ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અશ્વીની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરના હસ્તે સાણંદ જીઆઇડીસી ખાતે માઇક્રોનના સેમિકંડકટર પ્લાન્ટનું ખાતમુહુર્ત કર્યું
          
રાજય સરકાર દ્વારા નર્મદા નદીમાં પૂરથી થયેલા ખેતીપાકોને નુકશાન અન્વયે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કરવામાં આવ્યું
          
ક્રિકેટમાં આવતીકાલે ભારત, ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ત્રણ એક દિવસીય મેચની શૃંખલાની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે
          
Sep 23, 2022
,
7:12PM
કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે કેવડીયાના એકતાનાગર ખાતે સેંટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પ્રદર્શન ખુલ્લુ મૂક્યું.
ટ્વિટર
કેવડીયા ખાતે એકતા નગરમાં આજથી શરૂ થયેલી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદના સ્થળ નજીક યોજાયેલા એક વિશેષ પ્રદર્શનને કેન્દ્રિય વન અને પર્યાવરણમંત્રી ભુપેન્દ્ર યાદવે ખુલ્લુ મૂક્યું હતું, જેનું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરોના ગુજરાત એકમ દ્વારા કરવામાં આવ્યું છે.આઝાદીના અમૃત મહોત્સવની વિષય વસ્તુ આધારિત આ બેનમૂન ફોટો પ્રદર્શન વિષે મંત્રી શ્રી યાદવને અપર મહાનિદેશક પ્રકાશ મગદુમે વાકેફ કર્યા હતા ,જ્યારે નર્મદા ડેમ પરિસરમાં આવું પ્રદર્શન યોજવાની પૂર્વભૂમિકા નાયબ નિયામક યોગેશ પંડ્યાએ રજૂ કરી હતી.આઝાદીની સંઘર્ષ ગાથાને રજૂ કરતું ફોટો પ્રદર્શન નિહાળવા માટે વધુને વધૂ લોકો અહી પહોંચી રહ્યા છે.કેવડીયાની માધ્યમિક શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અંગે નિબંધ સ્પર્ધા યોજવા ઉપરાંત એકતાનગરમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ સી. બી. સી. દ્વારા યોજાયા છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ