A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 25 2023 4:01PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભને સંબોધિત કરશે
          
પ્રધાનમંત્રીએ પહેલી ઓક્ટોબરે, એક કલાક માટે નાગરિકોને શ્રમદાનનું આહવાન કર્યું
          
ભારત અને સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ સાઉથ માટે સંયુક્ત ક્ષમતા નિર્માણ પહેલ શરૂ કરી
          
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં નવા મોડલ ફાયર સ્ટેશન માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી
          
ભારતે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું
          
Sep 22, 2022
,
5:43PM
શ્રીલંકામાં, વાર્ષિક ફુગાવાનો દર ગયા ઓગસ્ટ મહિનામાં 70 ટકાથી વધુ નોંધાયો.
આકાશવાણી
શ્રીલંકામાં, વાર્ષિક ફુગાવાનો દર ગયા ઓગસ્ટ મહિનામાં 70 ટકાથી વધુ નોંધાયો છે. સૌથી ખરાબ આર્થિક કટોકટી સાથે શ્રીલંકામાં ગયા વર્ષની સરખામણીમાં ખાદ્યપદાર્થોના ભાવમાં 84.6 ટકાનો વધારો થયો છે. સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે ઓગસ્ટના અંત સુધીના ત્રણ મહિનામાં અર્થતંત્રમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે.
જો કે, આ મહિનાની શરૂઆતમાં, શ્રીલંકાએ 2.9 અબજની લોન માટે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ સાથે કરાર કર્યા છે. અંદાજે સવા બે કરોડની વસતી ધરાવતા શ્રીલંકામાં આ વર્ષે નાણાકીય અને રાજકીય અરાજકતાના કારણે વિદેશી હુંડીયામણની અછત ઉભી થઇ છે. પરિણામે બળતણ, ખાતર અને દવા સહિતની મુખ્ય આયાત પણ પોસાય તેમ નથી.
સંબંધિત સમાચાર
શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દનેએ ભારતની પ્રગતિને શ્રીલંકા માટે પ્રેરણાદાયક ગણાવી
શ્રીલંકાના કોલંબોમાં 77મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી
શ્રીલંકાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા માટે ભારતે 45 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી
ભારતીય ખેલાડીઓએ ત્રણ સુવર્ણ અને એક રજત સહિત કુલ ચાર ચંદ્રકો જીત્યા
ભારત અને શ્રીલંકાએ આર્થિક સહયોગ, નવીનીકરણીય ઉર્જા અને પર્યટન ક્ષેત્રમાં પાંચ મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
શ્રીલંકાના વીજળી અને ઉર્જા મંત્રી કંચના વિજેસેકેરાએ ભારતને બંને દેશોને જોડતી પ્રસ્તાવિત ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટમાં એક ગેસ પાઈપલાઈનનો સમાવેશ કરવા વિનંતી કરી છે
આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકોને પહોંચી વળવા શ્રીલંકાએ તેના સ્થાનિક દેવા માટે એક વ્યાપક પુનર્ગઠન યોજનાનું અનાવરણ કર્યું છે
શ્રીલંકા સ્થિત ભારતીય હાઇકમીશન, 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે 17મીથી 21મી જૂન સુધી જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરશે
ભારત અને શ્રીલંકા પોતાનાં દ્વિપક્ષી સંબંધો સુધારવાના પ્રયાસ રૂપે દરિયાઇ તેમજ વિમાન સેવાઓ વિસ્તારવાના પ્રયાસો કરી રહ્યા છે
ગઈકાલે કોલંબોમાં ભારત અને શ્રીલંકા સંરક્ષણ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કર્યું હતું
લાઈવ ટ્વીટર ફીડ