A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Sep 28 2023 9:04PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
નવ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન એક મોટું અભિયાન બની ગયું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
          
આજે અનંત ચતુર્દશીનો તહેવાર ગણેશ વિસર્જન સાથે ઉજવવામાં આવશે
          
ભારતીય સેના આજે 197મો ગનર્સ ડે ઉજવી રહી છે
          
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 76 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું
          
આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત દીવ જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા દીવ કલેકટર દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી
          
Jun 09, 2023
,
11:27AM
નવસારી જીલ્લામાં ત્રણ આંગણવાડીઓના નવા મકાનનું ખાતમુર્હુત કરાયું
-
નવસારી જીલ્લામાં ત્રણ આંગણવાડીઓના નવા મકાનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
જીલ્લાના ઉનાઇના નાકા ફળિયામાં એક અને સિણધઇ ગામે બે મળી ત્રણ આંગણવાડીઓનું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. મનરેગા યોજના હેઠળ 8 લાખ રૂપિયાની સહાય તેમજ આઈ.સી.ડી.એસ. શાખામાંથી બે લાખ એમ કુલ 10 લાખ રૂપિયાની સહાય એક આંગણવાડી દીઠ ફાળવવામાં આવશે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લાના ગણદેવીની દમણિયા હોસ્પિટલને અદ્યતન કાર્ડિયાક એમ્બ્યુલન્સની ભેટ મળી
નવસારી ખાતે સાંસદ સી.આર.પાટીલે પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩ હજાર ૫૧૮ લાભાર્થીઓને ૫ કરોડ ૪૯ લાખથી વધુની લોન વિતરણ કરી
રાજ્યભરમાં ઉજવાઇ રહેલા મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત આજે વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વલસાડ સહિત રાજયના સાત જીલ્લામાં ભારે વરસાદની આગાહી
નવસારી જિલ્લાનાં રાનકુવા હાઇસ્કુલની વિદ્યાર્થીની દ્વિશા પટેલે રાષ્ટ્ર કક્ષાની સ્ટેમ ક્વિઝમાં પ્રથમ 100માં સ્થાન મેળવ્યું
નવસારી પોલીસે કસ્બા ગામ નજીકથી કારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો
આલીપોર નેશનલ હાઇ-વે નંબર 48 પર ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગઇકાલે રાત્રે 14 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામા આવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લામાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા
નવસારીના ચીખલી તાલુકાના ઘેજ ગામે એક કરોડ રૂપિયાના ખર્ચે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય નરેશ પટેલે લોકાર્પણ
નવસારીના બીલીમોરા અને દાહોદ ખાતે વ્યાજખોરોની પ્રવૃત્તિ સામે જનજાગૃતિ માટે લોકદરબાર યોજાયા
લાઈવ ટ્વીટર ફીડ