A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 2 2023 8:26PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે
          
પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
          
રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
          
Sep 23, 2022
,
7:36PM
દેશમાં શિશુ મૃત્યુદર 28 થયો છે, જયારે પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર 32 થયો.
આકાશવાણી
દેશમાં શિશુ મૃત્યુદર 28 થયો છે, જયારે પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર 32 થયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ 2020 મુજબ, દેશમાં 2014થી શિશુ મૃત્યુદર, નવજાત મૃત્યુદર અને પાંચથી નીચેના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શિશુ મૃત્યુદર બે પોઈન્ટ ઘટીને 2020 માં દર એક હજાર બાળજન્મ દીઠ 28 થયો છે, જે 2019 માં 30 હતો. તે જ રીતે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુદર પણ 2020 માં 35 થી ઘટીને 32 થયો છે. નવજાત મૃત્યુદર પણ 2019 માં 22 થી ઘટીને 2020 માં 20 થયો છે. આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આ સિદ્ધિ બદલ આરોગ્ય કર્મચારીઓનો આભાર માન્યો છે.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ