A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 3 2023 9:37AM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી
          
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.
          
ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.
          
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
Sep 01, 2023
,
10:53AM
દક્ષિણ આફ્રિકામાં, જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી
દક્ષિણ આફ્રિકામાં, જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગવાની ઘટનામાં લગભગ 70 થી વધુ લોકોના મોત થયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં સાત બાળકોનો સમાવેશ થાય છે.
એક અહેવાલ અનુસાર ઇમારતમાં 200 જેટલા લોકો રહેતા હતા. દક્ષિણ આફ્રિકાની કટોકટી સેવાઓના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે પોતાનું આશ્રયસ્થાન ન હોય તેવા લોકો આ ઇમારતમાં રહેતા હતા. જો કે, ત્યાં રહેતા લોકો પૈકી ઘણા ઔપચારિક લીઝ કરાર વિના નિવાસ કરી રહ્યા હતા તેથી અત્યારની સ્થિતિએ દુર્ઘટનાં મૃત્યુ પામેલા અથવા ગુમ થયેલા લોકોની જાણકારી આપવી મુશ્કેલ બન્યું છે.
સંબંધિત સમાચાર
દક્ષિણ આફ્રિકામાં, જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગવાની ઘટનામાં લગભગ 70 થી વધુ લોકોના મોત થયા
ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના ડૉક્ટર રેઝા મિયાની આગેવાની હેઠળની ટીમને રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી પુરસ્કાર આપવામાં આવ્યો.
ભારત અને દક્ષિણ આફ્રિકા દિવ્યાંગ લોકોના હિતમાં સહકાર વધારે તે હેતુથી સમજૂતી કરાર કરવા કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી આપી
દક્ષિણ આફ્રિકા, રશિયા અને ચીનની સંયુક્ત લશ્કરી કવાયતની વ્યાપક ટીકા થઈ રહી છે.
મહિલાઓ માટેની ટી-20 ત્રણ દેશોની ક્રિકેટ શ્રેણીમાં ભારત રનર્સઅપ રહ્યું છે.
દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા દક્ષિણ આફ્રિકા સાથે કરાર થયા.
દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે
ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું
ભારત – દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-ટ્વેન્ટી મેચ આજે રમાશે.
ક્રિકેટમાં ભારત – દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મેચ શ્રેણીની પ્રથમ વન-ડે મેચ આજે લખનૌ ખાતે રમાશે.
લાઈવ ટ્વીટર ફીડ