A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 7 2023 7:47PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
ગુજરાત 11 ટકા કૃષિ વિકાસ દર સાથે સમગ્ર દેશમાં અગ્રેસર :રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ
          
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને વ્યાપક પ્રતિસાદ
          
ભારતના અર્થતંત્ર અને દેશના વિકાસને યુવા ભારતીયોએ નવો ઓપ આપ્યો છે :કેન્દ્રિય કૌશલ્ય વિકાસ મંત્રી રાજીવ ચંદ્રશેખર
          
આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા સંગઠન-ISA વિશ્વ સમુદાય માટે ઉપયોગી નિવડશે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ
          
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા નેતાઓના રાજીનામાં સ્વીકાર્યા
          
Feb 03, 2023
,
11:13AM
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે.
--
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે. હાલ દેશમાં અગિયાર કરોડ પાંચ લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીનો પુરવઠો મળી રહ્યો છે. જળશક્તિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું કે સરકાર 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પાણીનું જોડાણ આપવા માટે જળજીવન મિશનનો અમલ કરી રહી છે.
ગઇકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જળજીવન મિશનની જાહેરાત સમયે, ત્રણ કરોડ 23 લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીના જોડાણ હતાં. હવે અત્યાર સુધીમાં વધુ સાત કરોડ 81 લાખ ગ્રામીણ પરિવારોને નળ મારફતે પાણીનાં જોડાણો આપવામાં આવ્યાં છે.
સંબંધિત સમાચાર
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે
સરકાર 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પાણીનું જોડાણ આપવાનો સરકારનો લક્ષ્યાંક
જળજીવન મિશન યોજના હેઠળ એન્સફલાઈટીસથી અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં 97 લાખથી વધુ ઘરોમાં નળના જોડાણ વડે પાણી પૂરું પાડવામાં આવ્યું
રાજ્યમાં ગ્રામીણ સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે જળજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો
ગુજરાતે જળજીવન મિશન અંતર્ગત આ વર્ષે દસ લાખ નવા જોડાણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી
જળજીવન મિશન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ
દેશમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ કરાઈ
જળશકિત મંત્રાલય દ્રારા શાળા તથા આંગણવાડી કેન્દ્રોને જળજીવન મિશન હેઠળ પાઈપલાઈન દ્રારા પીવાનું પાણી આપવાનાં ખાસ અભિયાનનો આજથી આરંભ થશે
લાઈવ ટ્વીટર ફીડ