A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 3 2023 9:37AM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી
          
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.
          
ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.
          
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
Sep 21, 2023
,
7:48PM
અંબાજી પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉત્સવ બનાવવા પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરાએ આહવાન કર્યું
માહિતીખાતું
ભાદરવી પૂનમ નિમિત્તે યોજાતી અંબાજી પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉત્સવ બનાવવા પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરાએ આહવાન કર્યું છે.
અંબાજી પગપાળા યાત્રા માટે સ્વયંસેવકોની ટીમને આજે ગાંધીનગર ખાતેથી ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યા બાદ તેમણે આ મુજબ જણાવ્યું હતું. શ્રી બેરાએ વધુમાં જણાવ્યું કે યાત્રીઓને મદદરૂપ થવા અને સેવા કરવા આ રૂટમાં આવતા વિવિધ ગામોના યુવક મંડળો, ગરબી મંડળો, વિવેકાનંદ કેન્દ્રો અને ડેરી જેવી સહકારી સંસ્થાઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો અને અભિયાનમાં સહયોગી ૧૦૦ સાયકલ સવાર સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઝીરો વેસ્ટ ઉત્સવમાં જોડાયેલા ૧૦૦ જેટલા સ્વયંસેવકો વિવિધ સેવા કેમ્પ પરથી કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે તે તમામને મંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સંબંધિત સમાચાર
પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાએ ગિર ખાતે વિકાસ કામોનું લોકાર્પણ કર્યું
વનમંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું છે કે, ડાંગ ખાતેના ‘પૂર્ણા અભયારણ’માં તાજેતરમાં છોડાવામાં આવેલા ૫૦ હરણની સંખ્યા વધીને ૬૪ થઇ છે
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં જામનગર મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની સમિક્ષા બેઠક યોજાઇ
સ્વદેશ દર્શન યોજનાનો હેતુ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે:મુળુભાઇ બેરા
લાઈવ ટ્વીટર ફીડ