A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 2 2023 8:26PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે
          
પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
          
રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
          
Sep 23, 2023
,
4:24PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે
Twitted by AIR
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. તેઓ ત્રણ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે અને 1500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન પહેલા વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ વારાણસીની મહિલાઓ સાથે વાર્તાલાપ માટે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય પહોંચશે. જ્યાં 'નારીનશક્તિ વંદન અભિનંદન' કાર્યક્રમમાં આશરે 5000 મહિલાઓ હાજરી આપશે. જેઓ મહિલા અનામત બિલ લાવવા માટે પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત કરશે.
શ્રી મોદી બાદમાં રૂદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર પહોંચશે અને કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશમાં બનેલી 16 અટલ આવાસ વિદ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે
જીડીપી વૃદ્ધિના આંકડા વૈશ્વિક સ્તરે આવા કસોટીના સમયની વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને તાકાત દર્શાવે છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો અમદાવાદ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં ગઇકાલથી પ્રારંભ થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈમાં COP-28 આબોહવા શિખર સંમેલનમાં ગ્રીન ક્રેડિટ પહેલ શરુ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સહિયારા પ્રયાસ કરવા વિશ્વ સમુદાયને અનુરોધ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા લોકોને આજે વિડિયો કોન્ફરન્સીંગથી નિમણૂંક પત્રો એનાયત કરશે
પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
પ્રધાનમંત્રી 51 હજારથી વધુ લોકોને આજે નિમણૂંક પત્રો એનાયત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી તારીખે મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે
પ્રધાનમંત્રી 30મી નવેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત- યુએઇની બે દિવસની મુલાકાતે જશે
લાઈવ ટ્વીટર ફીડ