A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 3 2023 10:16AM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ
          
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી
          
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.
          
ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.
          
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
Sep 21, 2023
,
5:11PM
લોકસભામાં મહિલા અનામત વિધેયક પસાર થવાથી મહિલા સમુદાયમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે.:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
@sansad_tv
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકસભામાં મહિલા અનામત વિધેયક પસાર થવાથી મહિલા સમુદાયમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે.
લોકસભા શ્રી મોદીએ કહ્યું કે, આ નિર્ણય દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. શ્રી મોદીએ મહિલા આરક્ષણ બિલ પસાર થાય તે સુનિશ્ચિત કરવા માટે સમર્થન આપવા બદલ તમામ પક્ષોનો આભાર માન્યો હતો. બિલને નારી શક્તિ વંદન અધિનિયમ પણ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, મહિલા અનામત બિલ પસાર થવું એ ભારતની સંસદીય યાત્રામાં એક સુવર્ણ ક્ષણ છે.
લોકસભાએ ગઈકાલે બંધારણ બિલને મંજૂરી આપી હતી જેમાં મહિલાઓ માટે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં કુલ બેઠકોની એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવા માંગ કરવામાં આવી હતી. મતના વિભાજન પછી બિલ પસાર થયું હતું જેમાં 454 સાંસદોએ બિલની તરફેણમાં જ્યારે બે સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 10 હજાર જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાત- યુએઇની બે દિવસની સત્તાવારા મુલાકાતે આવતીકાલે રવાના થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સહિયારા પ્રયાસ કરવા વિશ્વ સમુદાયને અનુરોધ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21મી સદીમાં વિકાસશીલ દેશો માટે ચિંતાના મુદ્દાઓને ટોચની અગ્રતા આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે
જીડીપી વૃદ્ધિના આંકડા વૈશ્વિક સ્તરે આવા કસોટીના સમયની વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને તાકાત દર્શાવે છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો અમદાવાદ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં ગઇકાલથી પ્રારંભ થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈમાં COP-28 આબોહવા શિખર સંમેલનમાં ગ્રીન ક્રેડિટ પહેલ શરુ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી તારીખે મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે
લાઈવ ટ્વીટર ફીડ