A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 3 2023 10:23AM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે
          
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ
          
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી
          
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.
          
ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.
          
Aug 24, 2023
,
9:53AM
પ્રધાનમંત્રીએ આ સિદ્ધિ બદલ ઇસરોની પ્રશંસા કરી
--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદ્રયાન-3 ચંદ્ર મિશનની નોંધપાત્ર સફળતા માટે ઈસરોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, આ ઐતિહાસિક સિદ્ધિ સાથે વિકસિત ભારતનું રણશિંગુ ફૂંકાયુ છે.
દક્ષિણ આફ્રિકાથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારતના અવકાશ ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક દિવસ જેનો સંપૂર્ણ દેશ ગર્વ અનુભવે છે. આ વિકસિત ભારત અને નવી ઉર્જા માટે એક ક્ષણ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતે પૃથ્વી પર જે સંકલ્પ લીધો હતો અને ચંદ્ર પર તેને પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું, કે આ નવા ભારતની સવાર છે અને આ સફળતા સમગ્ર માનવતાની છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદનાં સ્પેસ રિસર્ચ સેન્ટર ખાતેથી ઉતરાણનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળ્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ઇસરોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ આ મુજબ પ્રતીભાવ આપ્યો.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 10 હજાર જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમિરાત- યુએઇની બે દિવસની સત્તાવારા મુલાકાતે આવતીકાલે રવાના થશે
જીડીપી વૃદ્ધિના આંકડા વૈશ્વિક સ્તરે આવા કસોટીના સમયની વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને તાકાત દર્શાવે છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21મી સદીમાં વિકાસશીલ દેશો માટે ચિંતાના મુદ્દાઓને ટોચની અગ્રતા આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો અમદાવાદ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં ગઇકાલથી પ્રારંભ થયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈમાં COP-28 આબોહવા શિખર સંમેલનમાં ગ્રીન ક્રેડિટ પહેલ શરુ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સહિયારા પ્રયાસ કરવા વિશ્વ સમુદાયને અનુરોધ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી તારીખે મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે
લાઈવ ટ્વીટર ફીડ