A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 23 2023 7:54PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી
          
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી
          
આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા
          
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું
          
સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા
          
Feb 03, 2023
,
7:28PM
કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે :પ્રધાનમંત્રી
આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે ગંગા વિલાસ નદી ક્રૂઝ દ્વારા આસામની સંસ્કૃતિ અને વારસો વધુ વિકસશે. શ્રી મોદીએ આસામના સ્થાનિક વાંસના ઉત્પાદનો વધુ લોકપ્રિય બન્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે વિશ્વ શાંતિના હેતુથી ચાલી રહેલા કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન પ્રસંગે સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કૃષ્ણગુરુના કાર્યોએ આપણને બધાને દેશ માટે નિષ્ઠા સાથે કામ કરવાની પ્રેરણા આપી છે. દેશ સબકા સાથ, સબકા વિશ્વાસના સૂત્ર સાથે વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન 6ઠ્ઠી જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે ચાલી રહ્યું છે. એક મહિનાથી સુધી ચાલનારું આ કીર્તન છઠ્ઠી ફેબ્રુઆરીએ પૂરું થશે. કૃષ્ણગુરુ સેવાશ્રમની સ્થાપના 1974માં બારપેટા જિલ્લાના નસાત્રા ગામમાં કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્ર્વારે 24 તારીખે વારાણસીની મુલાકાત લેશે.
ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાતના 99મા એપિસોડ માટે લોકો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે શ્રી અન્ન પરિષદનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંવત્સર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આવતીકાલે વિડિયો-કોન્ફરન્સ દ્વારા ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રીએ કર્ણાટકના હુબલી સ્ટેશનમાં વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ દેશને સમર્પિત કર્યું.
ભાજપના વરિષ્ઠ નેતા ડો. માણિક સાહાએ આજે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ડો. માણિક સહાને અભિનંદન પાઠવ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનિઝ વચ્ચે આજે નવીદિલ્હીમાં દ્વિપક્ષી મંત્રણાઓ યોજાઈ
લાઈવ ટ્વીટર ફીડ