A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Jun 4 2023 8:23PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી
          
રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી
          
રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા
          
આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે
          
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો
          
Feb 02, 2023
,
7:42PM
સરકાર 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પાણીનું જોડાણ આપવાનો સરકારનો લક્ષ્યાંક
આકાશવાણી
દેશમાં અગિયાર કરોડ, પાંચ લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીનો પુરવઠો મળી રહ્યો છે. જળશક્તિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું કે સરકાર 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પાણીનું જોડાણ આપવા માટે જળજીવન મિશનનો અમલ કરી રહી છે.
આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જળજીવન મિશનની જાહેરાત સમયે, ત્રણ કરોડ, 23 લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીના જોડાણ હતાં. હવે અત્યાર સુધીમાં વધુ સાત કરોડ, 81 લાખ ગ્રામીણ પરિવારોને નળ મારફતે પાણીનાં જોડાણો આપવામાં આવ્યાં છે.
સંબંધિત સમાચાર
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે.
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે
જળજીવન મિશન યોજના હેઠળ એન્સફલાઈટીસથી અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં 97 લાખથી વધુ ઘરોમાં નળના જોડાણ વડે પાણી પૂરું પાડવામાં આવ્યું
રાજ્યમાં ગ્રામીણ સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે જળજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો
ગુજરાતે જળજીવન મિશન અંતર્ગત આ વર્ષે દસ લાખ નવા જોડાણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી
જળજીવન મિશન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ
દેશમાં ત્રણ કરોડ 80 લાખ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા જળ આપવાની કામગીરી પૂર્ણ કરાઈ
જળશકિત મંત્રાલય દ્રારા શાળા તથા આંગણવાડી કેન્દ્રોને જળજીવન મિશન હેઠળ પાઈપલાઈન દ્રારા પીવાનું પાણી આપવાનાં ખાસ અભિયાનનો આજથી આરંભ થશે
લાઈવ ટ્વીટર ફીડ