સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Jan 24, 2023
10:31AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ઈન્દોર ખાતે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ રમાશે.

આકાશવાણી
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આજે ઈન્દોર ખાતે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ રમાશે. આ મેચ હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે દોઢ વાગ્યાથી રમાશે. 
ભારત આ અગાઉ બે મેચ જીતીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા પર નજર રાખશે. શનિવારે રાયપુરમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં આઠ વિકેટે જીત મેળવીને ભારતે, ઘરઆંગણે સતત સાતમી વનડે શ્રેણી જીતી લીધી. હૈદરાબાદમાં બુધવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં પણ ભારતે 12 રને જીત મેળવી હતી. બાદમાં, બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચ રમાવાની છે. જેની પ્રથમ મેચ 27મી જાન્યુઆરીએ રાંચીમાં રમાશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ