A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 23 2023 7:54PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી
          
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી
          
આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા
          
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું
          
સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા
          
Jan 19, 2023
,
10:54AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાતે જશે.
--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાતે જશે. તેઓ બંને રાજ્યોમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી કર્ણાટકના યદગીરી જિલ્લામાં આધુનિક નારાયણપુર ડાબા કાંઠાની નહેર રાષ્ટ્રને સમર્પિત કરશે. કૃષ્ણા નદી પર નારાયણપુરા જળાશયની આ નહેરમાં પાણીનો બગાડ રોકવા અને છેવાડાના વિસ્તારોને પૂરતું પાણી મળી રહે તે માટે આધુનિક બનાવવામાં આવી છે.
શ્રી મોદી આજે બપોરે કર્ણાટકના યદગીરી જિલ્લાના કોડેકલ ખાતે સિંચાઈ, પીવાનું પાણી અને રાષ્ટ્રીય ધોરી માર્ગ વિકાસ કામોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે.
આજે સાંજે પ્રધાનમંત્રી મુંબઈમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ મુંબઈ મેટ્રોની બે નવી લાઈનોનું ઉદઘાટન કરશે અને મેટ્રોમાં સફર પણ કરશે.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાતના 99મા એપિસોડ માટે લોકો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્ર્વારે 24 તારીખે વારાણસીની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે શ્રી અન્ન પરિષદનું ઉદ્ઘાટન કરશે.
ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંવત્સર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આવતીકાલે વિડિયો-કોન્ફરન્સ દ્વારા ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરશે.
ભાજપના વરિષ્ઠ નેતા ડો. માણિક સાહાએ આજે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
પ્રધાનમંત્રીએ કર્ણાટકના હુબલી સ્ટેશનમાં વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ દેશને સમર્પિત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ડો. માણિક સહાને અભિનંદન પાઠવ્યા.
પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ ગુજરાતની મુલાકાતે આવશે.
લાઈવ ટ્વીટર ફીડ