A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 6 2023 8:48PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.
          
અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.
          
તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.
          
જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.
          
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.
          
Nov 23, 2022
,
8:19PM
ભાજપમાં ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી વખત ગુજરાતના વાયુવેગી ચૂંટણી પ્રવાસે આવ્યા છે.
--
ભાજપમાં ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી વખત ગુજરાતના વાયુવેગી ચૂંટણી પ્રવાસે આવ્યા છે અને માત્ર આઠ કલાકમાં ચાર સ્થળે સભા કરી ભાજપની તરફેણમાં જનમત ઊભો કરવાની જહેમત ઉઠાવી હતી. મહેસાણા, દાહોદ અને વડોદરા બાદ તેમની છેલ્લી સભા ભાવનગર ખાતે યોજાઈ છે.
મહેસાણા ખાતેની સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા મતદારોને હાકલ કરી હતી કે અમૃતકાળના 25 વર્ષ તેમની જિંદગીનો સુવર્ણકાળ બને તેવા આર્થિક વિકાસનો મજબૂત પાયો ભાજપ સરકારે નાંખ્યો છે. મહેસાણા જિલ્લાની રાજકીય સક્રિયતા અને સમજણ હંમેશા અલગ રહી હોવાની વાત કરતાં તેમણે લોકોને અપીલ કરી હતી કે ભાજપને ફરી વખત આશીર્વાદ આપી સુરક્ષિત અને ફાયદેમંદ ભવિષ્ય પ્રત્યે તેઓ નિશ્ચિંત થઈ જાય. તેમણે નવી પેઢીને ટકોર કરી હતી કે ભાજપના 20 વર્ષના શાસનમાં દુષ્કાળ અને વીજળી પાણીની અછત ભૂતકાળ બની ગયા હોવાની ખરાઈ ઘરના વડીલને પૂછી કરશો - તો ફરક સમજાશે.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી આજે બેંગલુરૂમાં ભારત ઊર્જા સપ્તાહનો આરંભ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને બચાવવા ઇલેક્ટ્રોનીક કચરાનો યોગ્ય નિકાલ કરવા હાકલ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાતે જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસ નિમિત્તે વીડિયો માધ્યમથી સવારે 11.00 વાગે આંદામાન અને નિકોબારના દ્વીપસમૂહના 21 સૌથી મોટા અજ્ઞાત ટાપુઓનું નામકરણ કરશે.
અંદાજપત્ર એ નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે : પ્રધાનમંત્રી
દેશના ડી.જી.પી. અને આઇ.જી.પી.ની નવી દીલ્હીમાં ચાલી રહેલી વાર્ષિક પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો.
કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે :પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારાનો લાભ દેશના યુવા વર્ગને મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવીદિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે.
લાઈવ ટ્વીટર ફીડ