A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 6 2023 8:48PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.
          
અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.
          
તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.
          
જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.
          
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.
          
Nov 23, 2022
,
4:07PM
ઓસ્ટ્રેલિયાની સંસદે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના મુક્ત વેપાર કરારને મંજુરી આપી છે.
--
ઓસ્ટ્રેલિયાની સંસદે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના મુક્ત વેપાર કરારને મંજુરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને આ સમજુતી સધાઇ એ અંગે અભિનંદન પાઠવ્યા છે.
પોતાના સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે આર્થિક સહકાર અંગે સધાયેલી આ સમજુતીને બંને દેશોના વેપાર જગતે આવકારી છે. આ સંધિના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સર્વગ્રાહી વ્યુહાત્મક ભાગીદારીને નવુ બળ મળશે.
વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વેપાર ક્ષેત્રની આ સંધિ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે નોંધપાત્ર ક્ષણ ગણાવી છે.
ગઇકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતાં શ્રી ગોયલે કહ્યું કે આ પગલું ભારતના વધતા વૈશ્વિક કદને મળેલી માન્યતા છે. ભારતીય IT ઉદ્યોગ, વિદ્યાર્થીઓ અને ઘણા શ્રમ ક્ષેત્રો ટૂંક સમયમાં આ સીમાચિહ્નરૂપ સોદાનો લાભ મેળવશે.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી આજે બેંગલુરૂમાં ભારત ઊર્જા સપ્તાહનો આરંભ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને બચાવવા ઇલેક્ટ્રોનીક કચરાનો યોગ્ય નિકાલ કરવા હાકલ કરી.
કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે :પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસ નિમિત્તે વીડિયો માધ્યમથી સવારે 11.00 વાગે આંદામાન અને નિકોબારના દ્વીપસમૂહના 21 સૌથી મોટા અજ્ઞાત ટાપુઓનું નામકરણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે.
દેશના ડી.જી.પી. અને આઇ.જી.પી.ની નવી દીલ્હીમાં ચાલી રહેલી વાર્ષિક પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાતે જશે.
દેશના ડીજીપી અને આઇજીપીની નવી દીલ્હીમાં ચાલી રહેલી વાર્ષિક પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારાનો લાભ દેશના યુવા વર્ગને મળી રહ્યો છે.
અંદાજપત્ર એ નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે : પ્રધાનમંત્રી
લાઈવ ટ્વીટર ફીડ