A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 6 2023 8:48PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.
          
અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.
          
તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.
          
જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.
          
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.
          
Nov 22, 2022
,
7:47PM
ભાજપમાં ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે ફરી વખત ગુજરાત આવી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગર ખાતે સભા કરશે
માહિતી ખાતું
ભાજપમાં ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એક વખત વેગીલા ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા હોવાથી તેમની સભા સફળ બનાવવા માટેની વ્યવસ્થા પક્ષ દ્વારા ગોઠવાઈ રહી છે. બપોરે એક વાગ્યાથી સાંજે સાડા સાત વાગ્યા દરમ્યાન તેઓ મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગર ખાતે ભાજપના વિજય સંકલ્પ સંમેલનને સંબોધશે
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી આજે બેંગલુરૂમાં ભારત ઊર્જા સપ્તાહનો આરંભ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાતે જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસ નિમિત્તે વીડિયો માધ્યમથી સવારે 11.00 વાગે આંદામાન અને નિકોબારના દ્વીપસમૂહના 21 સૌથી મોટા અજ્ઞાત ટાપુઓનું નામકરણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને બચાવવા ઇલેક્ટ્રોનીક કચરાનો યોગ્ય નિકાલ કરવા હાકલ કરી.
કેન્દ્રીય અંદાજપત્રમાં કરાયેલી જાહેરાતોથી આસામ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને ઘણો ફાયદો થશે :પ્રધાનમંત્રી
દેશના ડી.જી.પી. અને આઇ.જી.પી.ની નવી દીલ્હીમાં ચાલી રહેલી વાર્ષિક પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં વાર્ષિક NCC રેલીને સંબોધિત કરશે.
અંદાજપત્ર એ નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે : પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃતકાળ દરમિયાન નેતૃત્વ સંભાળી દેશનું ભાવિ ઘડવા અને વિકાસ માટે કામ કરવા યુવાનોને આહવાન કર્યું.
લાઈવ ટ્વીટર ફીડ